ઘઉં ન માત્ર બળવર્ધક અનાજ જ નહી, પણ એક સરસ ઉપયોગી ઔષધી પણ છે. તમે નહી જાણતા હશો એના 5 ઉપયોગી ફાયદા પણ તમને ખબર હોવા જોઈએ એના આ જાદુઈ ઔષધીય ગુણ ખાંસી 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું મિકસ કરી 250 ગ્રામ પાણીમાં બાફી લો. જ્યારે સુધી પાણીની માત્રા એક તિહાઈ ન રહી જાય. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી ચાલી જાય છે. સ્મરણ શક્તિ ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. ખંજવાળ ઘઉંના લોટને બાંધીને ત્વચાના બળતરા , ખંજવાળ ફોળા-ફોલ્લીઓ અને અગ્નિમાં બળતરા થઈ જવાથી ઠંડક આપી શકાય છે. એ સિવાય જો કોઈ ઝેરીલા કીટ કાપી લે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દંશ સ્થાન પર લગાવવાથી પણ લાભ હોય છે. પથરી પથરી કે સ્ટોન હોવાની સ્થિતિમાં ઘઉં અને ચણાને ઉકાળીને એના પાણીને થોડા દિવસો સુધી દર્દી માણસને પીવડાવતા રહેવાથી મૂત્રાશય અને ગુર્દાની પથરી ગળીને નિકળી જાય છે. અસ્થિ ભંગ આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. એમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિ ભંગ દૂર હોય છે. સ્ત્રોત: વેબદુનિયા