<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">કષ્ટપ્રસૂતિ, આંચકી, સસણી અને શ્વાસ માટે શ્રેષ્ઠ<br /> <h3>યોજના</h3> ટંકણખારને તાવડી કે લોઢી પર ગરમી આપી ફુલાવી નાખવાથી શુધ્ધ થઈ જાય છે. તેના સફેદ પોલા પાવડરને બારીક પીસી કાચની બાટલીમાં ભરી રાખવો. <br /> <h3>સેવનવિધિ</h3> ૧ થી ૩ ગ્રામ ટંકણખાર મધ કે પાણીમાં મેળવીને લઈ શકાય. <h3>ઉપયોગ</h3> <ol> <li>મૂઢગર્ભ – પ્રસવકાળે તકલીફ થવાથી પ્રસૂતિ ન થતી હોય ત્યારે ૨ થી ૪ ગ્રામ ટંકણખાર વાંસપત્રના ઉકાળામાં, મધમાં કે પાણીમાં મેળવીને પાવું. જરૂર જણાય તો અર્ધા અર્ધા કલાકે બેત્રણ વાર આપવાથી પ્રાયઃ પ્રસવ થઈ જાય છે.</li> <li>આંચકી - બાળકોને આંચકી આવતી હોય ત્યારે ૧-૧ ટંકણખાર મધમાં, દૂધમાં કે પાણીમાં આપતા રહેવું.</li> <li>સસણી – ચપટી બાલચાતુર્ભદ્ર ચૂર્ણ અથવા જેઠીમધ મેળવીને કે સ્વતંત્ર ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ દૂધ કે પાણીમાં ત્રણ વખત પાવું. </li> <li>શ્વાસ – ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ સવારે, સાંજે અને રાત્રે મધમાં ચાટવું.</li> <li>કુનખ – ખરાબ થઈ ગયેલા નખ ઉપર અને અંદર ચૂર્ણ ભભરાવવું અથવા પાણી કે લીંબોળીના તેલમાં મેળવીને લગાડયા કરવું.</li> <li>કર્ણશૂળ – કાનમાં ટંકણ ચૂર્ણ નાખી ઉપર સરસિયાં તેલના ટીપાં પાડવાં. </li> <li>બહુમૂત્રતા –વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં સવારે – સાંજે લેતાં રહેવું.</li> <li>ઊલટી – મધમાં, દૂધમાં કે લીંબુના શરબતમાં ૧ થી ૨ ગ્રામ શુધ્ધ ટંકણખાર બે-બે કલાકે આપતાં રહેવું.</li> <li>મુખપાક – મોં આવી ગયું હોય તો ઠંડા પાણીમાં શુધ્ધ ટંકણખાર મેળવીને કોગળા કરવા.</li> </ol> <h3>વધુ માહિતી માટે</h3> વૈદ્ય નિકુલ પટેલ <br /> આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) <br /> અમદાવાદ <br /> ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) <br /> સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) <br /> અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર <br /> ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, <br /> ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, <br /> મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ <br /> સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) <br /> Email : info@lifecareayurveda.com <br /> ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો <br /> http://www.jsdl.in/DT-1111QEBKV7 <br /> નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે <br /> Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR <br /> Like on https://www.facebook.com/askayurveda <br /> Follow on https://www.twitter.com/atharvaherbal <br /> આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ <br /> http://www.lifecareayurveda.com <br /> http://www.qa.lifecareayurveda.com <br /> http://www.hindi.lifecareayurveda.com <br /> http://www.qa.hindi.lifecareayurveda.com <br /> http://www.gujarati.lifecareayurveda.com <br /> http://www.qa.gujarati.lifecareayurveda.com</div>