<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">નપુંસક્તા, શુક્રદોષ, દૌર્બલ્ય તથા વાતરોગ માટે શ્રેષ્ઠ<br /> <h3>યોજના</h3> શહેરોમાં ગાંધીને ત્યાંથી અને ગામડામાં વગડામાં થતા વાડ ઉપરના વેલમાંથી કૌચાનાં બી લાવવાં. (કૌચાની શિંગ ઉપરની રુંવાટીનો શરીરે સ્પર્શ થાય તો અસહ્ય ખંજવાળ ઊપડે છે. તેથી તે ધ્યાનમાં રાખવું.) આ બીને પાંચગણા દૂધમાં બાફી સારા પાણીથી ધોઈ સુકવી નાખી, છાલ કાઢી નાખી ચૂર્ણ બનાવવું. ચૂર્ણમાં ભેજ રહી જાય કે ભેજ લાગે તો બગડી જતું હોય છે. બે-ત્રણ મહિનાથી વધુ સમય વાપરવાથી બગડી જતું હોવાથી કેટલાંક લોકો તેને શેકીને રાખે છે.<br /> <h3>સેવનવિધિ</h3> ૧ થી ૧૦ ગ્રામ ચૂર્ણ મીઠા દૂધ સાથે પાક બનાવીને કે ક્ષીરપાક કરીને લઈ શકાય, પાચનશકિત પ્રમાણે દિવસમાં બે-ત્રણ વખત સેવન થઈ શકે.<br /> <h3>ઉપયોગ</h3> નપુંસકતા – પાચન અનુસાર શક્ય તેટલું કોઈ પણ રીતે ચૂર્ણનું વધુ સેવન કરવું.<br /><ol> <li>શુક્રાલ્પતા – ધાતુદૃષ્ટિ વીર્યનો ક્ષય થવાથી પાતળું પડવાથી કે શુક્રદૃષ્ટિને કારણે ઊભી થયેલી તકલીફોમાં તેમજ શુક્રાણું ઓછા હોય તેમાં બને તેટલું વધુ સેવન કરવું.</li> <li>વાજીકરણ માટે – કાયમી જાતીયશકિત જળવાઈ રહે તે માટે દરેક શિયાળે કૌચાપાક, કૌચાક્ષીરપાક, કે કૌચાચૂર્ણ દૂધમાં લેતાં રહેવું.</li> <li>કૃશતા – દૌર્બલ્ય – વજન ઓછું હોય, શરીરમાં નબળાઈ હોય તો દૂધ સાથે ૧-૧ ચમચી સવારે-રાત્રે લેવું.</li> <li>વાતરોગ – કોઈ પણ પ્રકારના વાયુના રોગમાં અર્ધા ભાગે સૂંઠ મેળવી સવારે-સાંજે ૧ ચમચી કૌચા ચૂર્ણ લેવું.</li> </ol> <h3>વધુ માહિતી માટે</h3> વૈદ્ય નિકુલ પટેલ <br /> આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) <br /> અમદાવાદ <br /> ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) <br /> સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) <br /> અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર <br /> ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, <br /> ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, <br /> મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ <br /> સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) <br /> Email : info@lifecareayurveda.com <br /> ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો <br /> http://www.jsdl.in/DT-1111QEBKV7 <br /> નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે <br /> Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR <br /> Like on https://www.facebook.com/askayurveda <br /> Follow on https://www.twitter.com/atharvaherbal <br /> આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ <br /> http://www.lifecareayurveda.com <br /> http://www.qa.lifecareayurveda.com <br /> http://www.hindi.lifecareayurveda.com <br /> http://www.qa.hindi.lifecareayurveda.com <br /> http://www.gujarati.lifecareayurveda.com <br /> http://www.qa.gujarati.lifecareayurveda.com</div>